SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાર્થ –વ્યવહારને સાપેક્ષ સંબંધ આમ નિશ્ચય-વ્યવહારને પરસ્પર સાપેક્ષ સંબંધ છે. તેમાં પરમાર્થ ભૂતાર્થ છે, વ્યવહાર અભૂતાર્થ છે. પરમાર્થ તે પરમાર્થ છે, વ્યવહાર તે વ્યવહાર પરમાર્થ વ્યવહારને છે. પરમાર્થ તે વ્યવહાર નથી, સાપેક્ષ સંબંધ વ્યવહાર તે પરમાર્થ નથી. વ્યવહા રના આલંબન સાધનથી પરમાર્થ પ્રત્યે આવી, જે પરમાર્થને પરમાર્થરૂપે આરાધે છે તે મેક્ષ પામે છે. જે વ્યવહારને જ પરમાર્થ માની બેસી વ્યવહારના કુંડાળામાં જ ગોળ ગોળ ફર્યા કરે છે, તે સંસારના કુંડાળામાં પણ ફર્યા કરે છે. સંક્ષેપમાં આ જિનના મેક્ષમાર્ગની વ્યવસ્થા છે. તાત્પર્ય એ કે–જે જિનના મૂળ પરમાર્થમાર્ગમાં તે છે તે સાક્ષાત્ જિનમાર્ગમાં છે, તે મૂલ માર્ગને સતત લક્ષ રાખી સકલ વ્યવહાર તેની સાધના પ્રત્યે પ્રવર્તાવે છે, તે જિનમાર્ગાનુસારી છે, અને જે વ્યવહારને જ પરમાર્થ માની તેને જ આરાધ્યા કરે છે તે જિનમાર્ગથી બાહ્ય છે. આ ઉપરથી સારભૂત યુક્ત પક્ષ આ છે કે-જ્ઞાન ને કિયા એ બને નયની પરસ્પર તીવ્ર મૈત્રી કરાવી,” શુદ્ધ આત્મજ્ઞાન ને રાગદ્વેષરહિત નિષ્કષાય શુદ્ધ જ્ઞાન ક્રિયાને સુમેળ આત્મપરિણતિરૂપ ક્રિયાને સુમેળ આરાધના અને વિરાધના સાધ, એ જ શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષની સિદ્ધિને પરમ ઉપાય છે. એટલે કે પરપરિણુતિને ત્યજવી ને આમપરિકૃતિને ભાજવી તે મેક્ષમાર્ગની આરાધના છે; પરપરિણતિને ભજવી ને આત્મપરિણતિને ત્યજવી તે મેક્ષમાર્ગની વિરાધના
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy