________________
૨૪૨
નહિં સાક્ષાત્ ખૂલે.
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
ને તે દિવ્ય નયન ’ તે સદ્ગુરુના ચરણ સેવે તે
:
66
“ બિના, નયન પાવે નહિં, ખિના નયનકી ખાત; સેવે સદ્ગુરુ કે ચરન, સે। પાયે સાક્ષાત. શ્રૃઝી ચહત જો પ્યાસકેા, હૈ ખૂઝની રીત; પાવે નહિ ગુરુગમ બિના, ચેહી અનાદિ સ્થિત. ” —શ્રીમદ્ રાજચ’દ્રષ્ટ.
ચરમ નયન કરી મારગ જોવતા રે, ભૂલ્યા સયલ સસાર; જિણે નયણે કરી મારગ જોઇએ રે, નયન તે દિવ્ય વિચાર.... પંથડા નિહાળું રે ખીજા જિનતણા રે. ” શ્રી આન ધનજી
''
99
इयं चावरणापायभेदादष्टविधा स्मृता । सामान्येन विशेषास्तु भूयांसः सूक्ष्मभेदतः ॥ —શ્રી યોગ સિમુચ્ચય, ૧૮
આમ સામાન્યપણે ‘ દૃષ્ટિ ના ક ંઇક વિચાર કર્યાં. હવે તે ‘ ખુલે’ એટલે શું ? તે વિચારીએ. દૃષ્ટિ ખુલે એટલે યેાગષ્ટિનું ઉઘડવું, ઉન્મીલન પામવું, વિકસન થવું તે. આવરણ ટળવાના ભેદને લીધે સામાન્યથી તેના ઉમીલનના વિકાસના આઠે ભેદથી
દૃષ્ટિ ખૂલવાના-વિકાસના
આઠ ભેદ
સ્થૂલ ભેદ ( Broad divisions ) પડે છે, મકી સૂક્ષ્મ જોઇએ તા વિશેષ ભેદ તા ઘણા ઘણા છે. દાખલા તરીકે:—
આંખ આડેના પડટ્ટો જેમ જેમ દૂર થતા જાય, તેમ