SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ તેષ એટલે મૈત્રી ભાવના : “મિત્રા' દષ્ટિ ૮૪ અથવા હેવ એટલે અરોચક ભાવ, એ વ્યાખ્યા ને બીજી રીતે ઘટાવીએ, તે જગતમાં કોઈ પણ જીવ પ્રત્યે હેષ ઉપજ, મત્સર થવે, અરોચક અવ એટલે ભાવ-અણગમે છે તે શ્રેષ છે. મૈત્રી ભાવના અને તેથી વિપરીત, જગમાં કે પણ જીવ પ્રત્યે દ્વેષ ન ઉપજે, મત્સર ન થવે, અરેચક ભાવ-અણગમે-અભાવે ન ઉપજ, પરંતુ ભૂતકમાત્ર પ્રત્યે “મિત્રી” ભાવ છે તેનું નામ આવે છે. એટલે પ્રભુની જે “સેવા” કરવા ઈચ્છે છે, તેને તે કદી પણ કોઈ પણ જગજ્જતુ પ્રત્યે દ્વેષ, મત્સર, અરોચક ભાવ, અણગમે હોય જ નહિં, પરંતુ ભૂત માત્ર પ્રત્યે કેવળ અપ, અમત્સર, રેચક ભાવ, ગમે, પ્રેમભાવ, મૈત્રીભાવ જ હાય, કારણ કે ભગવાન પોતે જગજંતુ માત્રના પરમ મિત્ર, પરમ વિશ્વબંધુ છે. એટલે તેની ભક્તિ ઈચછનારે સમસ્ત જગજજી પ્રત્યે અષ-મૈત્રીભાવ જ ભાવ જોઈએ, સમસ્ત જગત પ્રત્યે નિર્વેર બુદ્ધિ જ કેળવવી સમસ્ત જગત પ્રત્યે જોઈએ, વિશ્વવત્સલ થવું જોઈએ. રેગી ત્યાં પ્રથમ આ મૈત્રી ભાવના હોય તે જ . “મિલા” છિ અધ્યાત્મમાં પ્રવેશ થઈ શકે, તે જ તે આ અધ્યાત્મમય પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પામી શકે, કારણ કે પ્રભુની આજ્ઞાનું પાલન x “ આ શાપનોવા લાગ્યા છે " . " :. - - હરિરાષક
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy