SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ચાર સ્થાવરના જીવો ૬ બોલ (૩ શરીર, સ્પર્શેન્દ્રિય, કાય અને શ્વાસોશ્વાસ) ઉપજાવે. વાયુકાયના જીવો ૭ બોલ (ઉપરના ૬ અને વૈક્રિય) ઉપજાવે. ૫૯૪ બેઈદ્રિયજીવો ૮ બોલ ઉપજાવે (૩ શરીર ૨ ઈંદ્રિય, ૨ યોગ, ૧ શ્વાસોશ્વાસ). 29. 39 તેઈદ્રિય જીવો ૯ ચૌરેન્દ્રિયજીવો ૧૦ | 1, તિર્યંચયપંચેન્દ્રિય ૧૩ મનુષ્યપૂરેપૂરા ૧૪ બોલ ઉપજાવે. 99.99 લોક અસંખ્યાત પ્રદેશી હોવા છતાં તેમાં અનંત જીવ અને અજીવ દ્રવ્ય ફૂટાગારશાળા તથા પ્રકાશનાં દૃષ્ટાંતથી સમાર્યા છે. ઇતિ દ્રવ્ય - જીવાજીવ સંપૂર્ણ (૯૦) સંસ્થાન દાર શ્રી ભગવતીજી સૂત્રના શતક ૨૫ માના ઉદ્દેશો ત્રીજાનો અધિકાર. (૩ (૩ (૪ .. .. ૩ ર ૧,,) .. સંસ્થાન = આકૃતિ, તેના ૨ ભેદઃવ સ્થાન અને અજીવ સંસ્થાનું. જીવ સંસ્થાનના ૬ ભેદઃસમીરેંસ, સાદિ, નિર્ણોધ પરિમંડળ, વામન, કુબ્જ અને હુંડ સંસ્થાન, અજીવ સંસ્થાનના ૬ ભેદ – પરિમંડળ (ચૂડી આકારે ગોળ), ૨ વટ્ટ (લાડવા જેવું ગોળ). ૩ ભેંસ (ત્રિકોણ), ૪ ચૌરંસ (ચોરસ), ૫ આયત (લાકડી જેમ તાંબુ, અને ૬ અનવસ્થિત અતિöસ્થ (એ પાંચેથી વિપરીત.) પરિમંડળ આદિ છએ સંઠાશોના દ્રવ્ય અનંતા છે; સંખ્યાતા કે અસંખ્યાતા નથી. એ છ એ સંઠાણોના પ્રદેશ પણ અનંતા છે. સંખ્યાતા અસંખ્યાતા નથી.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy