SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિષ દેવ ૫૧ ૧૮. સામાનિક દ્વાર - એકેક ઈજને ૪-૪ હજાર સામાનિક દેવો છે. ૧૯. આત્મરક્ષક દ્વાર - એકેક ને ૧૬-૧૬ હજાર આત્મરક્ષક દેવો છે. ૨૦. પરિષદા - ત્રણ ત્રણ છે. આત્યંતર સભામાં ૮૦૦૦ દેવ, મધ્યમ સભામાં ૧૦ હજાર અને બાહ્ય સભામાં ૧૨ હજાર દેવો છે. દેવીઓ ત્રણ સભાની ૧૦૦,૧૦૦,૧૦૦ છે. એમ દરેક ઈદ્રની સભાઓ. ૨૧. અનીકા - એકેક ઇંદ્રને ૭૭ અનીકા છે. પ્રત્યેક અનીકાના ૫ લાખ ૮૦ હજાર દેવતા છે. સાત અનીકા ભવનપતિવત્. ૨૨. દેવી દ્વાર - એકેક ઇન્દ્રની ૪-૪ અગ્રમહિષી છે. એકેક પટ્ટરાણીને ચાર ચાર હજાર દેવીઓનો પરિવાર, એકેક દેવી ૪-૪ હજાર વૈક્રિય રૂપ કરે એટલે ૪૪૪૦૦૦=૧૬૦૦૪૪૦૦૦=૪000000 દેવીરૂપ એકેક ઇન્દ્રને છે. ૨૩. ગતિ દ્વાર - સર્વથી મંદ ગતિ ચંદ્રની, તેથી સૂર્યની શીઘ, તેથી ગ્રહની શીઘ, તેથી નક્ષત્રની શીઘ, અને તેથી તારાની શીવ્ર ગતિ છે. ૨૪. ઋધ્ધિ દ્વાર - સર્વથી થોડી ત્રદ્ધિ તારાની, તેથી ઉત્તરોત્તર મહાદ્ધિ. ૨૫. વૈક્રિય દ્વાર - વૈક્રિય રૂપથી સંપૂર્ણ જંબુદ્વીપ ભર્યો છે. સંખ્યાતા જંબુદ્વીપ ભરવાની શક્તિ ચંદ્ર સૂર્ય, સામાનિક અને દેવીઓમાં પણ છે. ૨૬. અવધિ - તિછ જ ઉ૦ સંખ્યાત દ્વીપ સમુદ્ર, ઊંચે પોતાની ધ્વજા પતાકા સુધી અને નીચે પહેલી નર્ક સુધી જાણે દેખે. છુ-૩૬
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy