SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ -- -- - શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ નરક | રખ| શર્કઅo વાલુ પ્રવકwવધુમપ્રતમ પ્રતમતમા 140 અલોક ૧૨યો ૧૩યોવ ૧૩યો ૧૪૧૪ ૧૫ ૧૬ યો૦ અંતર વલય સંખ્યા ઘનો gયો કયો કયોવ હોવ જા ,, | જા ,, ,, ,, ,,પા , પા , કયો૦ વાત ા , પા પા પા પા પા પોળ ૧૮. ક્ષેત્રવેદના દ્વાર - ૧૦ પ્રકારની છે અનંત - સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દાહ, જ્વર, ડર, ચિંતા, ખુજલી અને પરાધિનતા. એકથી બીજીમાં બીજીથી ત્રીજીમાં એમ અનંતગણી વેદના સાતમી નર્ક સુધી છે. નર્કમાં નામ પ્રમાણેના પદાર્થોની પણ અનંતી વેદના છે. ૧૯. દેવકૃત વેદના - ૧-૨-૩ નરકમાં પરમાધામી દેવો પૂર્વકૃત પાપો યાદ કરાવી કરાવીને વિવિધ પ્રકારે માર દુઃખ દે છે. શેષ નારકી જીવો પરસ્પર લડીને કપાય છે. ૨૦. વૈક્રિય દ્વાર - નારકી ખરાબ (તીક્સ) શસ્ત્ર જેવાં રૂપ બનાવે છે અથવા વજ મુખ કીડારૂપ થઈને બીજાનારકના શરીરમાં પ્રવેશે છે. અંદર ગયા બાદ મોટું રૂપ બનાવીને શરીરના ટુકડે ટુકડા કરે છે. ૨૧. અલ્પબદુત્વ દ્વાર - સૌથી થોડા સાતમી નરકના
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy