________________
ભવનપતિ
૫૪૯
નેરિયા. તેથી ઉપર ઉપરના અસંખ્યાતગણા નેરિયા જાણવા. શેષ વિસ્તાર ૨૪ દંડકાદિ થોકડામાંથી જાણવો.
*p
ઇતિ નારકી સંપૂર્ણ.
(૭૭) ભવનપતિ. પન્નવણા-પદ-૨ (જીવાભિગમ)
ભવનપતિ દેવોનાં ૨૧ દ્વાર - ૧ નામ, ૨ વાસા, ૩ રાજધાની, ૪ સભા, ૫ ભવન સંખ્યા, ૬ વર્ણ, ૭ વસ્ત્ર, ૮ ચિન્હ, ૯ ઇન્દ્ર, ૧૦ સામાનિક, ૧૧ લોકપાલ, ૧૨ ત્રાયસ્ત્રિશ, ૧૩ આત્મરક્ષક, ૧૪ અનીકા, ૧૫ દેવી, ૧૬ પરિષદા, ૧૭ પરિચારણા, ૧૮ વૈક્રિય, ૧૯ અવધિ, ૨૦ સિદ્ધ, ૨૧ ઉત્પન્ન – દ્વાર.
૧ નામ દ્વાર ઃ ૧૦ ભેદ - ૧ અસુર કુમાર, ૨ નાગ કુ૦, ૩ સુવર્ણ કુ૦, વિદ્યુત કુળ, પઅગ્નિ કુ૦, ૬ દ્વીપ કુ૦, ૭ ઉદધિ કુ૦, ૮ દિશા કુ૦, ૯ વાયુ (પવન) કુ૦ અને ૧૦ સ્ટનિક્ કુમાર.
૨. વાસા દ્વાર ઃ ૧લી નર્કમાં આવેલા ૧૨ આંતરા પૈકીના નીચેના ૧૦ આંતરામાં દશ જાતિના ભ૦ દેવો છે.
૩. રાજધાની દ્વાર : ભ૦ ની રાજધાની તિÁ લોકના •અરૂણવર દ્વીપ - સમુદ્રોમાં ઉત્તર દિશામાં અમરÜચા બલેન્દ્રની રાજધાની છે અને બીજા નવનિકાયના દેવોની પણ રાજધાનીઓ છે. દક્ષિણ દિશામાં ચમરચંચા ચમરેન્દ્રની અને નવનિકાયના દેવોની પણ રાજધાનીઓ છે.
૪. સભા દ્વાર : એકેક ઇન્દ્રને ૫ પાંચ સભા છે. (૧) ઉત્પાત સભા (દૈવ ઉપજવાનાં સ્થાન), (૨) અભિષેક