________________
સંજયા (સંયતિ)
પ્રતિક્રમણ કલ્પ, એ છ અસ્થિત હોય.
-
૩. સ્થવિર કલ્પ - મર્યાદાપૂર્વક વસ્ત્ર - પાત્રાદિ ઉપકરણથી ગુરુકૂળવાસ ગચ્છ અને અન્ય મર્યાદાનું પાલન કરે.
૪.
જિનકલ્પ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ઉત્સર્ગ પક્ષ સ્વીકારીને અનેક ઉપસર્ગ સહન કરતા જંગલાદિમાં રહે (વિસ્તાર' નંદી સૂત્ર).
૫. કલ્પાતીત
વિતરાગી.
-
-
૫૧૩
સામાયિક સંયતિમાં ૫ કલ્પ. છેદો, પરિ૦ માં ૩ કલ્પ (સ્થિત, સ્થવિર, જિનકલ્પ). સૂક્ષ્મ૦, યથા૦ માં ૩ કલ્પ (સ્થિત અસ્થિત અને કલ્પાતીત) લાભે.
અરિહંત, છદ્મસ્થ તિર્થંકર, કેવળી તથા
B
૫. નિયંઠા દ્વાર સામા, છેદો માં ૪ નિયંઠા (પુલાક, બકુશ, પડિસેવણા અને કષાયકુશીલ), પરિ સૂક્ષ્મમાં ૧ નિયંઠા (કષાયકુશીલ) અને યથામાં ૨ નિયંઠા (નિગ્રંથ અને સ્નાતક) લાભે.
-
૬. ડિસેવણા દ્વાર સામા, છેદો સંયતિ મૂળગુણ પ્રતિસેવી (૫ મહાવ્રતમાં દોષ લગાડે) તથા ઉત્તરગુણ પ્રતિસેવી (દોષ લગાડે) કે અપ્રતિસેવી (દોષ ન પણ લગાડે). શેષ ત્રણ સંયતિ અપ્રતિસેવી (દોષ ન લગાડે).
-
૭. જ્ઞાન દ્વાર
૪ સંયતિમાં ચાર જ્ઞાન (૨-૩-૩-૪) ની ભજના અને યથાખ્યાતમાં ૫ જ્ઞાનની ભજના. જ્ઞાનાભ્યાસ અપેક્ષા સામાળ છેદોમાં જ. અષ્ટ પ્રવચન (૫ સમિતિ, ૩ ગુપ્તિ), ઉ. ૧૪ પૂર્વ સુધી. પરિમાં જ. ૯માં પૂર્વની ત્રીજી આચાર વત્યુ સુધી ઉ૦ ૧૦ પૂર્વમાં ન્યુન. સૂક્ષ્મ સં. જ. અષ્ટ બ્રૂ-૩૩