SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી મહોટો બાસઠીઓ ૨૯૭ પંચેન્દ્રિય ૨, સંજ્ઞીપંચેંદ્રિય ૩, એ ૩ ના અપર્યાપ્ત ને પર્યાપ્તા ગુણઠાણા ૧૨ પ્રથમ, જોગ ૧૪ કામણનો વર્જીને, ઉપયોગ ૧૦ કેવળનાં ૨ વર્ષી; લેશ્યા ૬. ૨ અચક્ષુદર્શનીમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૨, જોગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૬. ૩ અવધિદર્શનીમાં, જીવના ભેદ ૨, ગુણઠાણા ૧૨, જોગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૬. - ૪ કેવળદર્શનીમાં જીવનો ભેદ ૧, ગુણઠાણા ૨, તેરમું, ચૌદમું, જોગ ૭, ઉપયોગ ૨, વેશ્યા ૧. એનો અલ્પબદુત્વ, સર્વથી થોડા અવધિદર્શની ૧, તેથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા ૨, તેથી કેવળદર્શની અનંતગુણા ૩, તેથી અચક્ષુદર્શની અનંતગુણા ૪. ૧૨ સંજયદ્વાર. ૧ સંજતિમાં જીવનો ભેદ ૧. સંજ્ઞીનો પર્યાપ્તો, ગુણઠાણા ૯, છઠ્ઠાથી તે ૧૪ મા સુધી, જોગ ૧૫, ઉપયોગ ૯, ૩ અજ્ઞાન વર્જીને, વેશ્યા ૬. ૩ સામાયિક ૧, છેદોપસ્થાપનીય ૨, એ બે ચારિત્રમાં, જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યાપ્તો, ગુણઠાણા ૪, છઠ્ઠાથી ૯મા સુધી, જોગ ૧૪, કાર્મણનો વર્જીને, ઉપયોગ ૭; ૪ જ્ઞાન ને ૩ દર્શન, વેશ્યા ૬. ૪ પરિહારવિશુદ્ધ ચારિત્રમાં, જીવનો ભેદ ૧. ગુણઠાણા ૨. છઠ્ઠ ને સાતમું, જોગ ૯, ૪ મનના, ૪ વચનના, ને ૧ ઔદારિકનો, ઉપયોગ ૭, વેશ્યા ૩ ઉપલી. ૫ સૂક્ષ્મસંપરાય ચારિત્રમાં, જીવનો ભેદ ૧. ગુણઠાણું ૧ દશમું, જોગ ૯, ઉપયોગ ૭, (લબ્ધિ અપેક્ષાએ તથા ફક્ત સાકાર ઉપયોગ હોવાથી ઉપોયગ ૪) લેશ્યા ૧ શુકલ.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy