________________
અથ શ્રી મહોટો બાસઠીઓ
૨૮૯ ૨ તિર્યંચની ગતિમાં, જીવના ભેદ ૧૪, ગુ૦ ૫ પ્રથમ, જગ ૧૩ આહારકના ૨ વર્જીને, ઉપ૦ ૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. લેશ્યા ૬.
૩ તિર્યંચાણીમાં, જીવના ભેદ ૨, સંશીનો અપર્યાપ્તો ને પર્યાપ્યો. ગુ૦ ૫ પ્રથમ, જોગ ૧૩, ઉપયોગ ૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. વેશ્યા ૬. - ૪ મનુષ્યની ગતિમાં, જીવના ભેદ ૩; ૧ સંજ્ઞીનો અપર્યાપ્તો, ૨ પર્યાપ્તો, ૩ અસંશીનો અપર્યાપ્તો, ગુ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેગ્યા ૬.
૫ મનુષ્યાણીમાં, જીવના ભેદ ૨, સંશીનાગુ. ૧૪, જોગ ૧૩ આહારકના ૨ વર્જીને, ઉપયોગ ૧૨, લેશ્યા ૬.
૬ દેવતાની ગતિમાં; જીવના ભેદ ૩, ૧ સંજ્ઞીનો અપર્યાપ્તો, ૨ પર્યાપ્તો. ૩ અસંજ્ઞીનો અપર્યાપ્યો. ગુ. ૪ પહેલા, જગ ૧૧; ૪ મનના, ૪ વચનના, ૨ વૈક્રિયના, ૧ કામણનો. ઉપયોગ ૯ લેશ્યા ૬.
૭ દેવાંગનામાં જીવના ભેદ ૨, ૧ સંજ્ઞીનો અપર્યાપ્તો ને ૨ પર્યાપ્તો, ગુ૦ ૪ પ્રથમ; જગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ૨ વૈક્રિયના ને ૧ કાશ્મણનો, ઉપયોગ ૯. લેગ્યા ૪.
૮ સિદ્ધગતિમાં, જીવના ભેદ નથી, ગુણઠાણા નથી, જોગ નથી, ઉપયોગ ૨; ૧ કેવળજ્ઞાન, ૨ કેવળદર્શન, વેશ્યા નથી.
એ આઠ ભેદનો અલ્પબદુત્વઃ સર્વથી થોડી મનુષ્યણી ૧. તેથી મનુષ્ય (સંમુશ્કેિમ ભળતા) અસંખેક્નગુણા ૨. તેથી નારકી અસંખેક્સગુણા ૩. તેથી તિર્યંચાણી અસંખેક્સગુણી ૪ તેથી દેવતા અસંખેક્સગુણા ૫ તેથી દેવી સંપ્લેક્સગુણી ૬. તેથી સિદ્ધભગવંત અનંતગુણા ૭. તેથી તિર્યંચ અનંતગુણા ૮.
બ્રુ-૧૯