SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ (૧) જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ - (૧) મતિ જ્ઞાનાવરણીય. (૨) શ્રુત જ્ઞાનાવરણીય. (૨) અવધિ જ્ઞાનાવરણીય. (૪) મનઃપવ જ્ઞાનાવરણીય. (૫) કેવળ જ્ઞાનાવરણીય. (૨) દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિ- (૧) નિદ્રા (૨) નિદ્રાનિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા પ્રચલા (૫) થીણકી (સત્યાનદ્ધિ) (૬) ચક્ષુ દર્શનાવરણીય (૭) અચલું દર્શનાવરણીય (૮) અવધિ દર્શનાવરણીય (૯) કેવળ દર્શનાવરણીય. (૩) વેદનીય કર્મની બે પ્રકૃતિ - (૧) શાતા વેદનીય (૨) આશાતા વેદનીય. (૪) મોહનીય કર્મની બે પ્રકૃતિ – (૧) દર્શન મોહનીય. (૨) ચારિત્ર મોહનીય. (૫) આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિ - (૧) નરક આયુષ્ય. (૨) તિર્યંચ આયુષ્ય. (૩) મનુષ્ય આયુષ્ય. (૪) દેવ આયુષ્ય. (૬) નામ કર્મની બે પ્રકૃતિ – (૧) શુભ નામ. (૨) અશુભ નામ. (૭) ગોત્ર કર્મની બે પ્રકૃતિ - (૧) ઉચ્ચ ગોત્ર. (૨) નીચ ગોત્ર. (૮) અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ - (૧) દાનાંતરાય. (૨) લાભાંતરાય. (૩) ભોગવંતરાય. (૪) ઉપભોગાંતરાય (૫) વીયતરાય. બત્રિશ પ્રકારે યોગ સંગ્રહ – ૧. જે કાંઈ પાપ લાગ્યું હોય તેનું પ્રાયશ્ચિત લેવાનો સંગ્રહ કરવો. ૨ જે કોઈ પ્રાયશ્ચિત લે તે બીજાને નહિ કહેવાનો સંગ્રહ કરવો. ૩. વિપત્તિ આવ્યે ધર્મવિષે દેઢ રહેવા સંગ્રહ કરવો. ૪. નિશ્રારહિત તપ કરવાનો સંગ્રહ
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy