SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ગતાગતિ ૧૪૯ પ્રકારે, ને નીચ ગોત્ર આઠ પ્રકારે. તે જે પ્રમાણે ઉંચ ગોત્ર તથા નીચ ગોત્રની આઠ આઠ પ્રકૃતિ છે તે જ આઠ આઠ પ્રકારે ભોગવે. ગોત્ર કર્મની સ્થિતિ, જઘન્ય, આઠ મુહૂર્તની; ઉત્કૃષ્ટ વિશ ક્રોડાક્રોડી સાગરોપમની. અબાધા કાળ બે હજાર વર્ષનો. ૮ અંતરાય કમેનો વિસ્તાર, અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ. ૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ ભોગાંતરાય, ૪ ઉપભોગવંતરાય, ૫ વીર્યંતરાય, એ પાંચ. અંતરાય કર્મ પાંચ પ્રકારે બાંધે, તે ઉપર પ્રમાણે. અંતરાય કર્મ પાંચ પ્રકારે, ભોગવે, તે પણ ઉપર પ્રમાણે. અંતરાય કર્મની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહુર્તની; ઉત્કૃષ્ટ ત્રીશ ક્રોડાક્રોડી સાગરોપમની. અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો. ઇતિ શ્રી આઠ કર્મની પ્રતી. (૮) ગતાગતિ | પન્નવણા પદ - ૬ ગાથા બારસ, ચકવીસાઈ, સંતર એગસમય કતા, ય; વિટ્ટણ, પરભવ આઉર્ય, ચ અઠે વ આગરિયા. ૧.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy