________________
૧૦૬
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
ભવનપતિથી બારમા દેવલોક સુધી પાંચ સમુદ્દાત. નવ પ્રૈવેયકથી પાંચ અનુત્તર વિમાન સુધી ત્રણ સમુદ્દાત. ૧ વેદનીય, ૨ કષાય, ૩ મારણાંતિક.
૧૦ સંજ્ઞી દ્વાર.
નરકમાં,
*
પહેલી નરકે સંશી અસંશી.
બીજી નરકથી સાતમી નરક સુધી, સંજ્ઞી.
દેવમાં ભવનપતિ ને વાણવ્યંતરમાં સંશી ને અસંજ્ઞી. જ્યોતિષીથી પાંચ અનુત્તર વિમાન સુધી, સંશી. ૧૧ વેદ દ્વાર.
*
નારકીમાં નપુંસક વેદ.
દેવમાં ભવનપતિ વાણવ્યંતર, જ્યોતિષી, પહેલા બીજા દેવલોક સુધી બે વેદ તે ૧ સ્ત્રી વેદ, ૨ પુરૂષ વેદ.
ત્રીજા દેવલોકથી અનુત્તર વિમાન સુધી ૧ પુરૂષવેદ ૧૨ પર્યાપ્ત દ્વાર.
(ભાષા, મન બે સાથે બાંધે).
નારકીમાં પર્યાપ્ત પાંચ, ને અપર્યાપ્ત પાંચ. દેવમાં પર્યાપ્ત પાંચ, ને અપર્યાપ્ત પાંચ.
૧૩ દૃષ્ટિ દ્વાર.
૧. પર્યાપ્તિ = શકિત વિશેષ
*
અસંજ્ઞી તિર્યંચ મરીને આ ગતિમાં ઉપજે છે તે અપર્યાપ્તા
દશામાં અસંજ્ઞી જ હોય છે. પર્યામા થયા બાદ અવધિ કે વિભંગ જ્ઞાન ઉપજે છે. એ અપેક્ષા લેવી.