SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ વિશ દંડક ૨૧ મરણ દ્વાર. સમોહિયા મરણ, ને અસમોતિયા મરણ; - સમોહિયા મરણ તે એળની પેઠે ચાલે; સમુદ્યાત અવસ્થામાં મરણ થવું. અસમોતિયા મરણ તે દડીની પેઠે ચાલે. ૨૨ ચવણ દ્વાર તે ચોવીસ દંડકમાં જાય પૂર્વે કહ્યા તે. ૨૩ આગતિ દ્વારા તે ચાર ગતિમાંથી આવે ૧ નારકીની ગતિમાંથી, ૨ તિર્યંચની ગતિમાંથી, ૩ મનુષ્યની ગતિમાંથી, ૪ દેવની ગતિમાંથી. ૨૪ ગતિ દ્વાર. પાંચ ગતિમાં જાય તે ૧ નારકીની ગતિમાં, ૨ તિર્યંચની ગતિમાં, ૩ મનુષ્યની ગતિમાં, ૪ દેવની ગતિમાં, ૫ સિદ્ધની ગતિમાં. નારકીનો ૧ તથા દેવના ૧૩ દંડક = ૧૪ દંડક સાથે ૧ શરીર દ્વાર. નારકમાં શરીર ત્રણ ૧ વૈક્રિય, ૨ તેજસ, ૩ કાર્પણ. દેવમાં શરીર ત્રણ ૧ વૈક્રિય, ૨ તેજસ, ૩ કાર્પણ. ૨ અવગાહના દ્વાર. નારકીની અવગાહના પહેલી નરકે, અવગાહના જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ પોણાઆઠ ધનુષ્ય ને છ આંગુલની છે; ૧. બીજી નરકે, અવગાહના જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ સાડાપંદર ધનુષ્ય ને બાર આંગુલની છે; ૨. ૧
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy