________________
૪૫૮
યુગવીર આચાય
અંતઃકરણથી મારું નહિ પણ ગુરુમહારાજનું એક એવુ સ્મારક કરે। જેનાથી સ્વગીય ગુરુદેવના આત્માને પરમ સંતેષ થાય, અને હું પણ આનંદના ઉપભાગ કરી શકું.
તે સ્મારક છે એક આત્માનંદ જૈન કૉલેજ 'ની સ્થાપના. ગુરુમહારાજ વારવાર ફરમાવતા હતા કે, પંજાખમાં જ્યારે દેવમંદિરે ઘણાં થઈ જશે ત્યારે સરસ્વતીમદિરા તૈયાર કરાવીશ.
6
સજ્જને ! પજામમાં દેવસ્થાન ઘણી સારી સખ્યામાં અનાવરાવી તમે ગુરુદેવની એક ભાવનાને પૂર્ણ કરી છે. હવે બીજી ભાવના સરસ્વતીમંદિર મનાવીને પૂર્ણ કરીને ગુરુદેવના આત્માને પરમ સંતાષ પ્રદાન કરે! અને ગુરુઋણથી મુક્ત થાઓ.
66
આપના માનપત્રની સાથ કતા હું તે દિવસે સમજીશ જે દિવસે તમે ૫જાખમાં ગુરુદેવના નામની કૉલેજ મનાવી દેશે. જે દિવસે હું કાસા દૂરથી આત્માનંદ જૈન કૉલેજના આલિશાન મહાલયા જોઈ શકીશ, તે દિવસે હું સમજીશ કે આપે સાચા દિલથી મને સન્માનપત્ર આપ્યુ છે.
જે દિવસે ભારત વના ખૂણેખૂણામાં એ ચર્ચા ચાલશે કે જૈનધર્મના સાચા ધારકા—સાચા જ્ઞાતા અને ઐહિક વિદ્યામાં પારગત તા આત્માનદ જૈન કૉલેજમાંથી નીકળે છે, તે દિવસ હું મારા જીવતરની મેટામાં મેાટી ઐહિક સાધનાને તમે પૂર્ણ કરી એમ સમજીશ.
જ્યાં સુધી એ ચેાજના ભૂત સ્વરૂપ ન લ્યે ત્યાં સુધી હું તે! માનું છું કે તમારી ‘આત્મારામજી મહારાજની