________________
પંજાબ-પ્રવેશ
૪૭
પંજાબ-ભૂમિ જેણે શ્રી વિજ્યાનંદસૂરિ જેવા ધર્મોદ્ધારક રત્ન પેદા કર્યા છે તે દેશમાં એક એવો છોડ લગાવે કે જેનાં અમૃત ફળેથી અમે અને અમારાં સન્તાને અમરતા મેળવીને સાચા સુખની પ્રાપ્તિ કરી શકીએ. ફાગુન સુદી પ શુક્રવાર )
અમે છીએ સં. ૧૯૭૮
આપના નમ્ર સેવક તા. ૨-૩-૨૨ ઈ સમસ્ત પંજાબના જૈને
અભિનન્દન વંચાઈ ગયું. સર્વત્ર શાંતિ પથરાયેલી હુતી. આપણા ચરિત્રનાયક પંજાબના સમસ્ત સંઘોને મીઠે મધુર પ્રેમસંબંધ જોઈ રહ્યા હતા. હજારે સ્ત્રી-પુરુષ ખાદીના પવિત્ર વેશમાં ગુરુમહારાજની અમૃતવાણું સાંભળવા ઉત્સુક હતા. પંજાબની રક્ષા, ગુરુદેવને સંદેશ, ગુરુદેવની અંતિમ ભાવના, સરસ્વતી મંદિરને વિચાર, રાષ્ટ્રીય લહેર અને પંજાબના ઉત્થાન માટેની તમન્ના એમ એક પછી એક વિચારે સન્માનપત્ર સાંભળતાં સાંભળતાં થઈ આવ્યા. ગુરુદેવની મનહર મૂતિ જોતાં જ ગુરુદેવ યાદ આવી ગયા. બે અશ્રુબિન્દુઓ ચક્ષુઓને ખૂણામાં ભરાઈ આવ્યાં અને ગુરુદેવને મરીને અસીમ શાંતિના મધુર વાતાવરણમાં ઊભા થયા.
મહાનુભાવો ! સમસ્ત શ્રીસંઘ પંજાબ! આપ લેકએ મારે એટલે ભાવપૂર્ણ સત્કાર કર્યો છે કે હું મારું નહિ પણ પ્રાતઃસ્મરણીય ગુરુમહારાજનું માનું સમજુ છું અને તે માટે તમારું સન્માન સહર્ષ સ્વીકારું છું.
જે તમારામાં સાચી ગુરુભકિત છે, તે તમે તમારા