________________
તીથ યાત્રા અને મધુરુ' મિલન
૪૩૩
પ્રગટ કરી પણ તે અનાવરાવી ન શકયેા. કહેવાય છે કે મદિરનું ખાતમુહૂત હતું, ઘીના દીપક કરવા માટે એક વાટકીમાં થેડુ શ્રી આવ્યું હતું. તેમાં એક માખી ઉડીને પડી. મંદિર બનાવનાર શેઠે તે માખીને કાઢીને ઘી નકામું ન જાય અને માખીના જીવ બચી જાય એ હેતુથી પેાતાના જોડા પર તે ઘી મૂકયું. આ જાણી કારીગરાને થયું કે, આવા મખ્ખીચૂસ માણસ મંદિર શું બનાવરાવશે ? એટલામાં એક કારીગર જે અગ્રણી હતા તેણે તરત શેઠ પાસે આવીને જણાવ્યું કેઃ
શેઠજી ! પાયામાં પૂરવા માટે પચાસ જોઈ એ. ”
ડખ્ખા ઘી
શેઠે તત્કાળ ઘીના ૫૦ ડખ્ખા મગાવી દીધા. તે બધું ઘી પાયામાં પૂરાયુ'. શેઠ તે આનંદ આનંદ પામવા લાગ્યા. લેકા આ શેઠનું હૃદય જોઈને ટ્વીંગ થઈ ગયા.
66
રાણકપુરનુ બીજુ નામ ત્રૈલાકય દીપક છે. ખરેખર રાણકપુરનુ મંદિર ભવ્ય અને ચમત્કૃતિવાળુ છે. કહેવાય છે. એ મદિરમાં કેટલાંક ભાયરાં છે અને તેમાં પ્રાચીન ભવ્ય મૂર્તિઓ પણ છે. અહીની ધર્મશાળા જીણુ થયેલી હતી. મહારાજશ્રીના ઉપદેશથી સંઘવી આદિએ તેમાં સાર ફાળો આપ્યા.
રાણકપુરથી સાદડી, ઘાણેરાવ, મુચ્છાલા-મહાવીરની યાત્રા કરી સંધ દેસૂરી પહેાંચ્યા. દેસૂરીમાં શ્રાવકે (એસવાલ પારવાલ)માં કલેશ હતે. અદાલતમાં કેસ ચાલત હતા. મહારાજશ્રીએ અદર અંદર ફે'સલા કરવા અને પક્ષાને
૨૮