________________
=
મભૂમિને ઉદ્ધાર
[૪૩]
જ દેવ! અમે બીજાપુરથી આપની સાથે છીએ. અમારી વિનતિ માને અને સાદડીમાં ચોમાસા માટે નિર્ણય આપ.” સાદડીના ગૃહસ્થોએ પ્રાર્થના કરી.
“મારે જવું છે પંજાબ અને ચોમાસું અહીં કરું તે પછી પંજાબ ક્યારે પહોંચાય !”
સાહેબ ! આપ મભૂમિની દશા તે જરા જુએ. ચારે તરફ અજ્ઞાનરૂપી અંધકાર ફેલાયેલ છે. વહેમ અને રૂઢીના જાળાં લાગેલાં છે. દ્રવ્યનો દુરુપયોગ થઈ રહ્યો છે. ધર્મશ્રદ્ધા પણ ડગતી જાય છે. આપ જેવા ધર્મનાયકનાં પગલાં થયાં છે તો અમારે ઉદ્ધાર કરો.”
તમારી વાત બરાબર છે. પણ શું થઈ શકે !”
દયાળુ ! એમ કેમ કહે છે ! આપ ડે વખત સ્થિરતા કરો. અને મરૂભૂમિના બેપાંચ શહેરોમાં આપની અમૃત વાણી વરસાવે. પછી આપ જોઈ શકશો કે અમારા