________________
Meraniew]!////
ગિરનારયાત્રા અને જ્ઞાનની પરા [ ૩૮ ]
આજે જૂનાગઢમાં ઉપરકાટની ધ શાળા સ્ત્રી, પુરુષા અને બાળકોથી ઉભરાઈ ગઈ છે. પંદર મુનિરાજો સાથે ૫'જાકેસરી શ્રી વલ્લભવિજયજી મહારાજ પધાર્યા છે. વ્યાખ્યાન ચાલે છે. તીથયાત્રા અને રૈવતગિરિના મહિમા—કેવા કેવા ધનિષ્ઠ દાનવીરાએ જૈન તીથના