________________
તીર્થંકરને ચરણે
મન મુઝાય છે અને.............??
“ આ ! મા ! કેમ ખેલતાં અટકી ગયાં ? અરે શું
ચાય છે મા ! ખેલાને !
પ
""
<<
―――
શ્વાસ ચડયો લાગે છે. અરે છગન, ઊઠે તા ભાઈ ! જરા બહેનને પણ ઉઠાડ-મગન ઉઠવ્યો કે ? ”
માતા—પુત્ર એકબીજા સામું જોઈ રહ્યાં. વાતાવરણ ગમગીન બની ગયું. બધાં જાગી ઊઠચાં ને બા પાસે દોડી આવ્યાં.
નાના છગનથી ન રહેવાયું. તે માતાની આખરી દશા જોઈને રડી પડવો. માટાભાઈ એ છાનેા રાખવા પ્રયત્ન કર્યાં. શ્વાસ જરા હેઠા બેઠા.
માતાએ છગનને પેાતાની પાસે લીધેા; છાતીસરસા ચાંખ્યા, હાથ ફેરવ્યેા, આંસુ લુછ્યાં; કપાળે ચૂમી લીધી
માતાની આંખ સજળ થઇ ગઈ.
ડ્ર મા ! અમને કેાને આશરે સોંપતી જાય છે?” નાના બેલ્યે.
“ બેટા ! મેાટાભાઇ છે ને! તમને બધાંને સભાળશે. તમને ભણાવશે. તમારી બધી જાતની સભાળ રાખશે. તમે શીદને મુ ઝાએ છે ? ”
""
પણ ખા ! તારા વિના હું તેા નહિ જ રહી શકું. મારું શું થશે ! એ—મા ! ” નાના છગન ફરી પાછેા રડી પડો.