________________
Z
રાજદરબારમાં સન્માન [ ૩૫ ]
સાહેબ ! અમારા મહારાજા સાહેબ ધમ'નિષ્ઠ છે. આપ પધારો તે તેમને બહુ આનંદ થશે. આપ નજદિકમાં છે તેમ સાંભળી હું વિનતિ માટે આવ્યે છુ. નાંદોદના અક્ષીવકીલ મહારાજા તરફથી વિનતિ કરતા ખેલ્યા.
""
“ બક્ષીજી ! તમારે। તથા રાજાજીના ધમપ્રેમ જાણુ છુ. પણ ત્યાં જૈનોનું એકપણ ઘર નથી તેથી સકેચ થતે હતા. ” શ્રી હુ'સાંવજયજી મહારાજશ્રીએ પોતાના સકાચ જણાવ્યેા.
re
પણ સાહેબ ! અમારાં ઘર છે ને ? હું તે આપની કૃપાથી આપના આચાર જાણું છું. આપને ત્યાં બિલકુલ તકલીફ નહિ પડે. આપ જરૂર જરૂર પધારે. ” બક્ષીવકીલે આગ્રહ કર્યો.
“ તા તે અમે જરૂર તે તરફ આવીશું. મીયાગામમાં અમારા એક વિદ્વાન મુનિરાજશ્રી વલ્લભવિજયજી છે, તેમને પણ લખી જણાવું. તે હશે તે વિશેષ આનદ રહેશે. ”