________________
ક્રાન્તિકારી કે શાંતિકારી
કોઈપણ ધર્મનું વ્યાખ્યાન-ધર્મ કથા હેય તે હું સાંભળવા જાઉ છું. આજ તે એ ષ્ટિએ આન્ગેા હતેા. ધર્મકથા સાંભળવા અને મને બાતમી મળી હતી તેમ રાજદ્રોહની તપાસ કરવાઃ પણ સત્ય કહુ છું કે આજના વ્યાખ્યાનમાં જેઆનદ આવ્યું તે મારી આખી ઉંમરમાં મે નથી અનુભવ્યેા. શું વ્યાખ્યાન કાલે પણ થશે?” મુનસફ સાહેબે સ્પષ્ટતા કરી.
“ માન્યવર! અમારે સાધુઓને તે બીજું કામજ શુ છે? ગૃહસ્થાના અન્નજલથી નિર્વાહ કરીએ છીએ તે પછી અમારું સાધુએનું કર્તવ્ય છે કે બદલામાં તેને ધર્મોપદેશ દેવેા, તેઓને ધમકામાં જોડવા પ્રેરણા કરવી, તેમના ઉદ્ધારના માગ અતાવવા અને અને તે માર્ગ પર ચાલવા તેમને સહાયતા કરવી. જ્યાંસુધી અહીં રહીશું ત્યાંસુધી તે અમારૂં કર્તવ્ય કરતા રહીશું ” આપણા ચરિત્રનાયકે સાધુધમ દર્શાવ્યા.
<<
4(
૨૫૫
મહારાજ ! આપ કયાંસુધી અહી રહેશે ? ’’
22
જ્યાંસુધી અહીંનું અન્નજળ છે.
“ તમે અહીં કેમ આવ્યા છે ? ” એક દિવસ પેલીસને એઠેલા જોઇને મુનસફ્ સાહેબે પ્રશ્ન કર્યાં.
“ હુન્નુર ! કેન્સ્ટેબલ સાહેબના હુકમથી. ” પોલીસે ખુલાસા કર્યાં.
“ હુવે કાલથી અહીં ન આવશે. અહીં રાજદ્રોહ જેવું કંઈ જ નથી. તમને શુ લાગે છે?”