________________
२५४
ત્યાં ખાનગી તપાસ રાખતા.
આપણા ચરિત્રનાયક એક દિવસ એ શિષ્યા તથા ખાણુ લક્ષ્મીચદ્રજીની સાથે પુગલિયાની ધર્મશાળાના જૈન મંદિરમાંથી દશન કરીને શહેરમાં આવતા હતા, ત્યાં કેન્દેખલનું ધ્યાન ગયું અને તેમણે બંગાળી ધારીને તપાસ માટે પેાલીસને દોડાવી. ખુદ મુનસફ સાહેબે તે વાતની ખરી બાતમી મેળવવા મીડું ઝડપ્યું.
યુગવીર આચાય
આજે વ્યાખ્યાન સમયે એક નવીન વ્યક્તિને જે નાનામેટા બધાને આશ્ચર્ય થયું. કેઈ દિવસ નહિ અને આજે એકાએક પહેલેથી સમાચાર પણ કહેવરાવ્યા વિના આ શું ? મા ઘુસપુસ વાત કરવા લાગ્યા અને કા કાઈ ને તે બીક પણ લાગી. માજી લક્ષ્મી દ્રજી અને બીજા આગેવાના જે પહેલા દિવસની વાત જાણતા હતા તે તા સમજી ગયા કે પેાલીસે હુજી મહારાજશ્રીને પીછે છે! ચે નથી, એટલુંજ નાહે પણ વાત ડેડ મુનસફ સુધી પહોંચી છે અને તે માટે જ આજે મુનસફ્ સાહેબ આવ્યા છે. વ્યાખ્યાન તા ચાલુ હતું. ધારાવાહી પ્રવાહ ચાલતો હતે. ધર્મના સિદ્ધાંત અને અહિંસાનું રહસ્ય દષ્ટાંતે પૃક સમજાવવામાં આવ્યું હતું. વ્યાખ્યાન પૂરૂ થયું અને ધીરેધીર બધા જવા લાગ્યા. મુનસફ્ સાહેબ બધાના આશ્ચર્ય વચ્ચે મહારાજશ્રીની પાસે આવ્યા. બીજા આગેવાનો પણ ત્યાં હાજર હતા.
ઃઃ
મહારાજ ! મારી આયુષ્ય પચાસ વર્ષની થઇ છે. નાનપણથી જ મને ધની વાત સાંભળવાના શેખ ર