________________
વતનને સાદ
૨૮ ]
ઘણા ઘણા વર્ષે આજે ગૂજરાત——જન્મભૂમિ સાંભરી આવી. ૧૯ વર્ષ પહેલાં ગુજરાત છેાડયુ હતું. ઘર તે તે પહેલાં છેાડેલું. મેાટાભાઈના મેહ, ગુરુદેવને પ્રેમ, રાધનપુરના દીક્ષા મહાત્સવ, સતત વિહાર, પુ'જાબની રહ્યા માટેની તૈયારી, ગુરુદેવને અ ંતિમ સંદેશ, ગુરુદેવના મારકની ચેાજના, તે યાજનાને મુર્ત સ્વરૂપ આપવાના પ્રયાસે આખાયે પજાબના ગામે ગામના વિહાર અને ગુરુદેવના અધૂરાં કાની જ્વલંત યેાત. હિંદુ, મુસલમાન, સીખ અને આ સમાજીભાઇએના પ્રેમ, પંજાબના શ્રી સંઘના નિઃસીમ પ્રેમ અને પેાતાના પ્રાણ પ્રેરક માટેની શ્રીસંઘના આબાલવૃદ્ધની અહેાનિશ ચિંતા, પંજાબમાં વિશેષ ધર્મપ્રચારની લગન.
આ બધાં આકષ ણા અને શાસનસેવાનાં કાર્યમાં વતન તા ભૂલાઈ ગયું હતું. પંજાબ પ્યારા વતનથી પણ પ્યારું બની ગયું હતું. ગુજરાત—પંજાબના ભેદ ભુલાઇ ગયા હતા. આજે મેાટાભાઈના આવવાના સમાચાર પ્રાપ્ત થવાથી વતન યાદ આવી ગયું. વીસ વર્ષ પહેલાની જન્મ