________________
શજસભામાં શાસ્રાથ
ચરણમાં પડેલા શિષ્યને ઉઠાડતાં ખેલ્યા.
(6
કૃપાસાગર ! બીમારીના સમાચાર સાંભળીને ગેાચરી પાણી પણ ઉડી ગયાં હતાં, પણ ચામાસામાં તે કાંઈ અવાય છે ! પછી તા અહી પહેાંચ્યા ત્યારે જ શાંતિ થઈ. આપની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. આવી તબિયત છતાં વિહાર કેમ કર્યો ! '' લલિતવિજયજીએ ચિંતા દર્શાવી.
સાધારણ તાવમાં શું પડયા હવાફેર થાય એટલે તાવ તે ઊભેા જ
૨૫
..
રહેવું ! વિહારથી
ન રહે.”
''
નહિ . ગુરુદેવ ! જીરામાં હરદયાળ નામના પ્રસિદ્ધ હકીમ ૐ. તેની પાસે આવતા દરદી પચાણુ ટકા તંદુરસ્ત થઇ ને જાય છે. તેમને માટે જીરા લખ્યું છે. જરા તદુ રસ્તી સારી થાય પછી જીરા તરફ વિહાર કરીશું.” લલિતવિજજીએ પ્રાથના કરી,
“ ભલે ભાઇ ! જેવી તારી મરજી. શરીરના શું મેહુ કરવે ! કર્મ રાગ તા આવે ને જાય ! ”
આરામ થયા પછી પટ્ટી, જડીયાલા, અમૃતસર થઈ ગુજરાવાલા પધાર્યા. અહી પ્લેગને લીધે સંઘની વિનંતિથી રામનગર પધાર્યા. રામનગરમાં લાલા જગન્નાથ ભાલેશાહ ગુરુભકત હતા. તેમની પાસે એક મનોહર દિવ્ય લીલા પન્નાની સ્તભન પાર્શ્વનાથની પ્રતિમા હતી. તે અદ્વિતીય પ્રતિમાનાં દર્શન કરી આનંદ લીધેા. અહીથી ખાનગાહ ડાંગરા થઈ લાહોર થઈ અમૃતસર પધાર્યા. સંવત ૧૯૯૩ નુ એકવીસમું ચામાસું આપે અમૃતસરમાં પૂર્ણ કર્યું.