________________
યુગવીર આચાય જીવારામજીએ પૂછાવ્યું એટલે શું થાય? છેવટે હા પાડવી પડી અને પેાતાના પ્રશિષ્ય શ્રી ઉદ્દયચંદ્રને શાસ્ત્રા માટે આજ્ઞા આપી. લાલા જીવારામજીએ લખાવી લીધું કે અમે અમારા પ્રશિષ્ય ઉદયચંદ્રજીને શાસ્ત્રા માટે નિયુક્ત કરીએ છીએ અને તેમની જીતથી અમારી જીત અને તેમની હારથી અમારી હાર ગણવા અમે બધાઈ એ છીએ.
૨૧૪
શાસ્ત્રાર્થીના દિવસ મુકરર થયેા. રાજસભામાં શાસ્ત્રાથ શરૂ થયા. મહારાજા પોતે તે પ્રસંગે હાજર રહેતા હતા. કચારી વગ પણ હાજરી આપતા. શહેરના આગેવાન, શ્વેતાંબર સમાજના આગેવાના તથા સ્થાનકવાસી સમાજના ભાઈ એ પણ આવતા.
મહારાજાએ પડિતાની એક સમિતિ મુકરર કરી. શાસ્ત્રાર્થ ચાલવા લાગ્યું. પ્રશ્નાત્તર થવા લાગ્યા. શાસ્ત્રાના પાઠ તથા માન્યતાએ વિષે ચર્ચા ચાલી. આપણા ચરેત્રનાયકે છ પ્રશ્ના રજુ કર્યા. તેના જવાબે તે મળ્યા જ નહિ પણ અનેક નાની મેાટી વાતા ચાલી. છેવટે પડિતાની સમિતિને ફેસલા આપવાની ભલામણ થઈ.
ચર્ચાના એકાદ પ્રસગ વાંચકાને રોચક થઈ પડશે.
“ શ્વેતાંબર સાધુએ મુહપત્તિ નથી રાખતા. શાસ્ત્રામાં મુહપત્તિની આજ્ઞા છે. તે પછી શાસ્ત્રાજ્ઞાના વિરોધ કર્યો કહેવાય કે નહિ ! ” શ્રી ઉદયચંદ્રજીએ પ્રશ્ન કર્યા.
હું ધર્માવતાર! તમે
એક નાનેા સેાળ આંગળ
જોઈ શકે છે કે મારા હાથમાં લાંખે અને સાળ આંગળ પહાળે કપડાના ટુકડા છે. તે કપડાને મે ં સામે રાખ્યા વિના