________________
રાજસભામાં શાસ્ત્રા
૨૧૩
મહારાજશ્રીને પૂછ્યું. “ સાહેબ ! શું ધમાલ છે? મને તે
જણાવે, ”
લાલાજી! સામાનામાં શાસ્ત્રાર્થ માટે સભા ભરી. પૂજ સોહનલાલજી તે ન આવ્યા પણ એક સાધુને મેાકલ્યા અને યતિજીએ પાઠ વાંચી બધેા ભ્રમ ખુલ્લા કરી દીધા. ” તે પછી અહીં વળી શું ચર્ચા જાગી છે ? ” લાલાજીએ પ્રશ્ન કર્યાં.
66
“ તેમના કરી શાસ્રાથ કરવાના ઈરાદા હાય !”
“ આપના શે। ઇરાદા છે?”
“ અમે તે હમેશાં તૈયાર છીએ. પણ શાસ્ત્રાની રીતિએ શાસ્ત્રાર્થ થવા જોઈ એ. ”
66
સ્વામીજી! આપ તેા જાણા છેને કે નાભા રાજ્ય ન્યાયી ગણાય છે. મહારાજા સાહેબને તેા ધર્માં ચર્ચા બહુ પ્રિય છે. તે સત્યનિષ્ઠ અને ન્યાયપ્રિય છે. આપ આજ્ઞા આપે તે રાજસભામાં શાસ્રા માટે વ્યવસ્થા કરું, ” લાલા જીવારામજીએ ચૈાજના કરી સાંભળાવી.
((
((
હર સમય અમે તૈયાર છીએ. મહારાજશ્રીએ ટુકમાં પતાવ્યું.
27
લાલા વારામજીએ મહારાજની અનુમતિ મેળવી. પૂજ સોહનલાલજીની પાસે માણ્સ મેકલી પૂછાવ્યું કે “ તમે શાસ્ત્રાર્થ માટે તૈયાર છે કે કેમ ? શ્વેતાંબરી તૈયાર છે.
""
યૂજ સેહનલાલજી આ માટે તૈયાર નહાતા. પણ લાલા