________________
શાયાથ
૨૦૯
“ યતિજી ! આપ જ પાઠ જુએ અને લેાકેાની શ’કાનુ` નિવારણ કરેા ” આપણા ચરિત્રનાયકે રસ્તે કાઢયે
""
કરમચંદજી ! લાવેા સૂત્ર. હું' પાઠ વાંચી છતાવું ? ’’ યતિજીએ સૂત્ર માગ્યું',
46
(6
‘ સૂત્ર હું જ બતાવું ! લેા વાંચેા. ’
66
,,
બતાવ્યું કે
એમ શા માટે મને જ આપેને. ” સૂત્ર લઈ લીધું ન કાળૉ શાહીથી ભૂસેલી ઘેાડીથેાડી વંચાતી ૫ક્તિ વાંચીને આ સૂત્રમાં તે મૂર્તિપૂજાના ઉલ્લેખ છે. ખસ પછી તે પૂછવું જ શું. સ્થાનકવાસી સાધુએ તે શરમીદ પડી ગયા. લેાકેામાં હાહા વધી પડી. લેાકેાએ તે ભગવાન મહાવીરની જય, આત્મારામજી મહારા જની જય, વલ્લભવિજયજી મહારાજની જય. આદિ જયનાદથી સભામંડપ ગાજી ઉઠયા. લેાકેાએ માટુ' સરઘસ કાઢયું અને આપણા ચરિત્રનાયક સાથે ઉપાશ્રય આવી ફ્રી જયનાદો કરી સૌ પાતાતાને સ્થાનકે ગયા.