________________
કે
જે
જનતાને પ્રેમ
[૨૧] “મહારાજ! નમસ્કાર! ” એક શિક્ષકે નમ સ્કાર કર્યા. ,
માસ્તરજી ! કહો કેમ આવવું થયું ?” આપણી ચરિત્રનાયકે પ્રશ્ન કર્યો.
“મહારાજ ! આપ પધાર્યા છે તે સાંભળી આવ્યો છું. જે કોઈ સાધુ–પંડિત અહીં અમારા ગામમાં આવે છે તેને પ્રાય: હું મળું છું. પણ મારી શંકાનું સમાધાન કેઈ નથી કરી શકતું.” માસ્તરે સ્પષ્ટતા કરી.
ભાઈ ! હું કાંઈ જ્ઞાની તે નથી પણ તમારી શંકાનું સમાધાન કરવા પ્રયત્ન કરીશ. બેલા શું શંકા છે.” મહારાજશ્રીએ શંકા પૂછી.
“મહારાજ ! ઈશ્વર કયાં છે? તે વિષે મને ભારે