________________
-
-
-
-
-
-
-
ગુરુદેવનું સ્મારક
સાધ્ય કામ હતું છતાં આપ ખૂબ સાવધાનીપૂર્વક કષ્ટ સહન કરીને પણ બધી પરિસ્થિતિને પહોંચી વળ્યા અને ગુરુદેવના નામના લહેરાતા ઝંડાને દેશભરમાં વિજયી રાખ્યો. હિંદભરને જૈન સમાજ એથી પરિચિત છે. પંજાબ શ્રી સંઘને તે આ બધાં કાર્યોમાં ઘણે સાથ છે.
આ ચાતુર્માસમાં આપની સાથે વૃદ્ધ સાધુ શ્રી કુશળવિજયજી મહારાજ, શ્રી ચંદનવિજયજી મહારાજ, શ્રી હીરવિજયજી મહારાજ, શ્રી સુમતિવિજયજી મહારાજ, શ્રી શુભ વિજયજી મહારાજ, શ્રી લબ્ધિવિજયજી મહારાજ, તથા શ્રી રામવિજયજી મહારાજ હતા.
ગુજરાનવાલાથી શ્રી સ્તંભન પાર્શ્વનાથની યાત્રા માટે રામનગર તરફ વિહાર કર્યો. અને ૫૫નાખા પધાર્યા.