________________
૧૨
વિજયાનંદ ' નામના પત્રના એક સુંદર એક આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજીની જયન્તી પ્રસંગે પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તેવા ખીજો અંક શ્રી હેમચદ્રાચાય ની જયન્તી પ્રસંગે પ્રકાશિત થયા છે.
આ બન્ને અકામાં જન સમાજના જાણીતા લેખકાની રંગમેરંગી લેખપ્રસાદી પીરસવામાં આપી છે અને અંકસનમાં જે સુંદરતા લાવવા પરિશ્રમ લેવાયા છે, તે હરકાઈના હૃદયને આદાદ ઉપજાવે તેવા છે.
અમારી ભાવનાએ ઘણી ઘણી છે. ઈનામી નિબંધે, ‘ માસિક પત્રિકા' સસ્તા સાહિત્યની દ્રષ્ટિએ જૈન સાહિત્ય—તિહાસ—ચરિત્ર -કથા તથા જૈન સિદ્ધાંતદશ ક નાનીમેટી પુસ્તિકાઓ, વગેરે પ્રકાશિત કરવાની યોજના વિચારાય છે.
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રેરણા અમને કાને વેગ આપવા ચાલુ છે. સભાના સભ્યોને પણ ટીકીટ સાથ છે.
.
ગત કાક માસમાં જનતાને ર્જન સાથે એધપ્રદ થઈ પડ તે દ્રષ્ટિએ શ્રી ભોગીલાલ કવિનાં એ આખ્યાને ‘ વિમલમંત્રી અને ‘ ઈલાચીકુમાર ’ગેાઠવવામાં આવ્યાં ત્યારે જનસમૂહનું ભારે આણ હતું અને તેથી જૈન કથાનકના આદશ રત્નને આખ્યાને દ્વારા પ્રકાશમાં લાવવા અમારા પ્રયાસેા ચાલુ છે.
સભા દિવસે દિવસે પ્રગતિને પંથે પ્રયાણ કરી રહી છે,
આત્માનઃ જૈન સભા ગેડીની ચાલ-પાયધુની-મુંબઇ
મેાહનલાલ દીપચંદ્ર ચાકસી વાડીલાલ જેઠાલાલ શાહુ આ, સેક્રેટરીએ