________________
શ્રી આત્માનંદ જૈન સભા—મુંબઈ.
કાર્યવાહીની ઊડતી નાંધ
શ્રી આત્માનંદ જૈન સભાની સ્થાપના વિષે તથા સભાારા શરૂ કરેલ કાર્યોની ટૂંક નોંધ ‘ ધર્મવીર ઉપાધ્યાય 'માં આપવામાં આવી હતી. પણ ત્યારપછી સભા પ્રગતિના પંથે કેટલા પ્રમાણમાં કૂચકદમ કરી રહી છે, તેનું દિગ્દર્શન આપવાના પ્રયત્ન કરવામાં આવે છે.
સભ્યાનું સંખ્યાબળ વિસ્તૃત થતું જાય છે, તેમાં ખીજા વના આવન સભ્યાની સંખ્યા-મુંબઈવાસી તથા બહાર વસનારની ખાસ ધ્યાન ખેંચે તેવી છે. વાર્ષિક સભ્યા પણ વધતા જાય છે. આંકડા સવાસેાની ુદ્દે આવી ચૂકયા છે. આ વર્ષોમાં તે સંખ્યા ત્રણસેાની કરવાની ભાવના છે. સંસ્થાના સભ્યાનું પ્રમાણુ જેટલે અંશે વિસ્તૃત થાય તેટલે અંશે સભાના ઉદ્દેશ ને આદર્શોને બદલાવવામાં અનુફળતા વધે.
સભ્યાને શ્રી ફુલચંદ હરિચંદ દોશી કૃત ‘ ધર્મવીર ઉપાધ્યાય આપવામાં આવેલ છે. આ ઉપરાંત આત્માનંદ શતાબ્દિ સમિતિના અને શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ વગેરે પુસ્તક આપવામાં આવ્યાં છે. ‘ શ્રી હેમચંદ્રાચાર્ય ' તથા શ્રી મહુવાકર કૃત “ યુગવીર આચાર્ય'ના અનુપમ પ્ર`ચ આપવાની વિચારણા ચાલી રહી છે.
"