________________
શ્રી પ્રવતજીને અનન્ય પ્રેમ
૧૩૭
આ પ્રતિષ્ઠા-અંજનશલાકાના વિધિવિધાનમાં પણ આપણા ચિરત્રનાયકે ઘણું કાય કર્યું. જીરાના ચૈામાસામાં આચાર્યશ્રીએ તત્ત્વનિ યપ્રાસાદ” નામના ગ્રંથ પ્રારંભ કયાં હતા. અહી. તેની પ્રેસકેંપી આપણા ચરિત્રનાયકે શરૂ કરી.
(:
પટ્ટીથી વિહાર કરી બધા અંબાલા આવ્યા. ૧૯૫૧ નું નવમું ચેકમાસું આપણા ચરિત્રનાયકે આચાય શ્રીજીની સાથે બાલામાં કર્યું. અહી' આચાર્યશ્રીની આંખના મેાતીઓ ઉતરાવવામાં આવ્યેા. હનિ યપ્રાસાદનું કામ ચાલુ રહ્યું. સ. ૧૯૫ર ના માગશર સુટ્ટી ૧૫ ના દિવસે અખલા શહેરમાં શ્રી સુપાર્શ્વનાથ સ્વામીની પ્રતિષ્ઠા થઈ.