________________
ગુરુવિરહ
[ ૧૩ ]
L
_
વલ્લભ! ” આચાર્યશ્રીએ અવાજ દીધો.
જી સાહેબ ! આવ્યો.” મહારાજશ્રીએ જવાબ આપે.
. એ. એફ. રૂડોલફ હાલના પ્રશ્નોના જવાબ મેં લખી રાખ્યા છે. તેની સારા અક્ષરે નકલ કરી શ્રી. મગનલાલભાઈ દલપતભાઈને અમદાવાદ મોકલાવશે. તે કાકટરને મેકલવાની વ્યવસ્થા કરશે. ભૂલ ન રહે. બીડવાં પહેલાં મને બતાવી લેજે.” આચાર્યશ્રીએ આપણું ચરિત્રનાયકને કામ બતાવ્યું.