________________
૭૪
યુગવીર આચાર્ય
ખીમચંદભાઈ! હું તે નિમિત્ત માત્ર છું. તમારા હૃદયમાં ધર્મભાવના તે છે જ. તે સુષુપ્ત હતી આજે જાગૃત થઈ ચાલે બહુ સારી વાત છે. હવે નિશ્ચિતતાથી આરામ કરે. ”
નહિ! હવે તે...” “શું કહ્યું?”
અત્યારે ચાલે ગુરુદેવ પાસે. હવે મારા મનની ઉમિ ઉભરાઈ જાય છે. જ્યાં સુધી ગુરૂદેવને હું મારે વિચાર નહિ કહું ત્યાં સુધી મને શાંતિ નહિ થાય.”
અરે! પણ અત્યારે ! ગુરૂદેવ તે આરામ કરતા હશે. રાત્રિ પણ બહુજ ગઈ લાગે છે. અત્યારે આરામમાં ખલેલ પહોંચાડવા કરતાં સવારે આપણે જઈશું.”
મહારાજ સાહેબ તે કૃપાળું છે. અંતરાયની અવધિ થઈ ગઈ એ વેદનાને બેજે મારા હૃદયને પળે પળ ને ક્ષણે ક્ષણ સંતાપી રહ્યા છે આરામમાં હશે તે પણ મારા કણને વિચાર નહિ કરે. હવે મને ચેન જ નહિ પડે. હવે જલ્દી ચાલે અને આ વધાઈ આપે. તમે જ વાત કરજો. મારું તે હૃદય ભરાઈ આવશે.”
હન પારેખ પાસે જ સૂઈ રહ્યા હતા. ખીમચંદ, ભાઈની વાત સાંભળી તેમને આનંદ થયો. તે બેલ્યાઃ
“ગેડીદાસભાઈ! ખીમચંદભાઈ ઠીક કહે છે. તમે સાથે જાઓ. હું મારા જેસંગને આપની સાથે મેકલું છું.”
મોહનપારેખના પુત્ર જેસંગભાઈ ફાનસ લઈને ત્રણે