________________
અમૃત-ચોઘડિયું
[૧૧]
C. કોણ એ !” અવાજ થતાં જ ગોડીદાસભાઈ જાગી ઊડયા.
એ તે હું ખીમચંદ ! ” ખીમચંદભાઈ ! કેમ ઊંઘ ન આવી !”
“ઊંઘ ક્યાંથી આવે ગેડીદાસભાઈ! તમે મારું મન કરી લીધું. વિચારની પરંપરા ચાલી. મહરાજને પંજે એ સખત કે તેમાંથી છૂટાય નહિ પણ તમારી વાણની અસર પણ અજબ થઈ. ગુરુદેવની કૃપા મારા પર વરસી, મારા બાંધવવી છગનની મહત્વાકાંક્ષા મારા મનમાં વસી ગઈ અને મેહ ગયે તે ગયે જ. હું આપને ઉપકાર માનું , આપ જ મને બુઝ.”