________________
૧૮
ત્રિકાળ જિનભક્તિ, જિનભક્તિમાં સ્વદ્રબ્યાનું સમર્પણ, સતત જિનવાણી શ્રવણ, શાસ્ત્ર-સ્વાધ્યાય, ચૌદ નિયમ.... વગેરે રાજીદી પ્રવૃત્તિ કરનારા કેટલા ? પતિથિએ વિશેષ ત્યાગ અને તપ તથા પાષધાદ્વિ ધર્મ પ્રવૃત્તિ કરનારા કેટલા ? અતિ અલ્પ. બાકી તો માટો ભાગ ખાદ્યની પ્રવૃત્તિમાં પડેલા છે. કેમ આમ ? કડા, ઊંચા જીવનની કિંમત નથી, આત્માની ચિંતા નથી, માત્ર ખાદ્યને ધરખમ રસ છે, બાહ્ય દોડધામ છે, જીવ ખાદ્યમાં ઠરે છે. એ સહજ છે કે જેની બહુ પ્રવૃત્તિ, એના રસ પાષાયા રહે, અને મન એમાં જ ઠરે, માટે આ વાત છે કે તત્ત્વના રસ જગાવવા-પોષવા હાય, મનને તત્ત્વમાં ઠરતું કરવું હોય, તો તાત્ત્વિક પ્રવૃત્તિ અર્થાત્ ધાર્મિક કબ્યાનું ખૂબ પાલન કરવુ જોઇએ. માત્ર વાતા કરવાથી અને બાહ્યની પ્રવૃત્તિ પૂર જોસમાં કર્યે જવાથી, તત્ત્વમાં ઠરવાનું ન બને; ધમાં ઠરવાનું ન બને.
પ્ર૦ – ભરત ચક્રવતી ને બાહ્યની પ્રવૃત્તિ ઘણી હતી, તો ય એ તત્ત્વમાં ઠરતા હતા ને ?
ઉ – એમના દાખલા લઈ તમારી ખાદ્યમાં દોડધામ પર સિક્કો લગાવતા નહિ, એને વિના ગભરાટ સેવતા નહિ; કેમકે ભરત ચક્રવતી તો આરિસાભવનમાં કેવળજ્ઞાન લેનારા હતા, વીતરાગ બનનારા હતા. તમારે તે દેરાસરમાં ચ સામે આરિસે આવી જાય તે ‘હું કેવા સારા શોભુ છુ.’ એમ રાગથી જાતને જોઇ લેવાનું મન થાય છે; ત્યાં ઘરમાં આરિસાભવનમાં વીતરાગ મનવું સહેલું છે ?