________________
૧૭
નહિતર યુવાનીમાં આવેલાને તે એની વિચારણા મગજમાં ઘર કરી જાય....એ કેવી કહશે ?....' એમ જાણવાની આતુરતામાં એ જોઈ આવનારને પૂછવાનું મન થાય પછી એની જ ચર્ચા-વિચારણા ચાલે. પરંતુ અહીં કુમારને એને કશે વિચાર સ્પા નથી. ત્યારે યુવાનીના ઉન્માદ એણે કેવા સચમમાં રાખ્યા હશે. માટે તે જુએ કે એના માણસો બહાર લટાર મારવા નીકળી પડ્યા; પણ કનકરથ પોતે પ્રભુભક્તિ અને પ્રતિક્રમણમાં લાગી ગયા. હવે માણસા જોઈને આવ્યા પછી ખુલાસો કરે છે, તે પેાતાને કશે ખેદ નથી કે આવી અપ્સરા જેવી ખાળા જોવાની રહી ગઈ.' ના; કારણ કે એણે યુવાનીના ઉન્માદને કબજામાં રાખ્ય છે. એથી જ ખાદ્યની ચમત્કારિક ઘટના સાંભળવામાં આવી છતાં એના પર તાત્ત્વિક વિચારણા કરે છે.
ઃ
મનને ઊ'ચા મનુષ્ય અવતારની કિંમત હૈાય, તે (૧) આત્માની ચિંતા મુખ્ય બની જાય, (૨) જીવનમાં ઊ’ચા વ્ય સાધી લેવાની દૃષ્ટિ જાગતી રહે, ને (૩) એ દ્વારા મન તત્ત્વમાં ડરે, બાકી જીવનની કિંમત ન હેાય, તો આત્માની ચિંતા જ શાની થાય ? ચિંતા બાહ્યની, ચિંતા પુદ્ગલની ! રસ બાહ્યનાં, મન ઠરે તે એમાંજ હરે! પ્રવૃત્તિ દેડધામ અને ધાંધલ ચાલે એ ખાદ્યની પાછળ ! ત્યાં સત્ કત વ્યની પ્રવૃત્તિમાં મન લાગે જ શાનુ ? કુળ રિવાજથી કાંક દેવદર્શનાદિ કન્ય–સાધના થતી હેાય તે ય મન એમાં ઠરે નહિ.
આજે દેખાય છે કે શ્રાવકપણાનાં રાજનાં કેટલાંય કવ્ય આચારો ભૂલાતા જાય છે ને? બે વાર પ્રતિક્રમણ,
*