SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ વિખૂટા પડવાના નિશ્ચિત છે; જ્યારે મદ લેાભ વગેરેના અને અને વેર વિરાધાદિના ગોઝારા સસ્કાર આત્મામાં જડાયા સાથે ચાલશે એ ભાવી ભવાને ભયંકર પાપિષ્ટ મનાવશે.’ ભાવી દુઃખદ અને પાપિš ભવાની તે શી વાત ? પરંતુ આ મદ વગેરે દેષ અને વૈર-વિરોધાદિ દુષ્કૃત્ય અહીં પણ જીવને ચિંતા–સ તાપ-ગ્લાનિ અને હાયવાય આપે છે. રાજા અમિન પામ્યા ને 'નાપનાં ! મારા રાજ્યમાં વગર રજાએ બીજા પેસે ? સંતાપ જાતે ઉભા કર્યાં. ત્યારે મદ ને મૈત્રીભાવ હાય તો શાંતિ પામે. ' મૈત્રી આદિ ગુમાવવામાં જાતે સંતાપ ઊભા કરવાનું થાય. ત્યારે એ વિચારે, કે મૈત્રી યાને જીવા પર સ્નડભાવ રાખીએ, દુઃખી પર કરુણા રાખીએ, બીજાના સારા પર આનંદ રાખીએ અને પચતા, સંતાપ, ને પરદોષદર્શન ન કરીએ, તે શું આપણે ગુમાવવાનું થાય ? કે સારૂં પામીએ? શુ લેાક દુશ્મન બને? મૈત્રી ભાવ આદિ રાખવામાં શી નુકસાની ? તીથકર ભગવાનનું શાસન મળ્યુ છે. ત્યારે મદ-લાભ, કામ-ક્રોધ,વગેરે આત્માના રાગ હટાવવા મહાન સોનેરી અવસર બન્યા છે. મૈત્રીભાવ વગેરેથી દિલને સુવાસિત મઘમઘતું રાખવાની અનેરી તક મળી છે. આપણી નજર સામે ભગવાનનાં જીવનના ઉત્તમ આદેશ છે, ભગવાનની વાણીને જવલંત પ્રકાશ છે. પ્રભુના આ આદેશ અને જિનવાણીના પ્રકાશને આપણા જીવનમાં
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy