________________
૧૮૭
વગેરે વગેરે ઘટયા ? ના, આ પાપેા તે ધૂમ ચાલી રહ્યા છે! કેમકે, વિષયલ પઢતાની દુષ્ટતા ઘર કરી ગઇ, તે વારંવાર પાપ
કરાવે.
તો શુ ધમ ન બચાવે?
જરૂર મચાવે, પરંતુ ધામ સમજે અને મ આ દુષ્ટતાથી બચાવે.
આજે તા ધમ કરવા છે, પણ ધર્મના માંસમજીને ધર્મ કયાં કરવા છે? આનંદઘનજી મહારાજ કહે છે,“ ધરમ ધરમ રટતો જગ સહુ ક્િ, ધમ ન જાણે મ; ધર્મજિણેસર ચરણુ ગ્રહ્યા થકી, કોઈ ન બાંધે કર્યું. અર્થાત્ ધર્મ-ધર્માંની રટણ કરતા ફરનારા જગતમાં અનેક, ઘણા એવા મળશે જે એમ કહેતા હશે કે અમે ધર્મ કરીએ છીએ. પરંતુ અક્સાસી એ છે કે એ ધમ ના મ નથી જાણતા! એથી જ ધર્મ કરવા છતાં બીજી બાજુ લખલૂટ કમ બાંધે છે. નહિતર ધર્મ –જિણે સર ' એટલે કે જિનેશ્વર શ્રી ધનાથ ભગવાનનાં ચરણ પકડચા, અર્થાત્ વીતરાગ દેવાધિદેવને જ એકમાત્ર શરણરૂપે ધર્યાં પછી તે એવાં ક કોઈ ન બાંધે, પણ ધર્મના પાયામાં જિન-ચરણ પકડવાની વાત જ કયાં છે ?
"
""
જિનચરણ પકડવા, એટલે વીતરાગ પ્રભુનાં ચરણ પકડવા, એટલે કે વીતરાગતાને લક્ષ્યરૂપે પકડવી, વીતરાગતાને જીવન–આદેશ બનાવવી. જીવનના ઉદ્દેશ તરીકે નજર સામે વીતરાગતા રાખ્યા કરવી. બાહ્યથી ધર્મ કરનાર મધમાં આ કયાં છે? એલે, તમે ધર્મ કરનારા છે ને ? તે ધર્મના મા