________________
૧૦૩ ચંચળ રહે છે? આનું કારણ સ્પષ્ટ છે કે ચિત્ત જેના વિચારમાં ખેંચાય છે એ વસ્તુ પર રાગ છે, યા દ્વેષ–અરુચિ છે. જે અણગમતી ચીજને વિચાર આવે છે તે એ ઠેષ-અરુચિભર્યા આવે છે. ને એમાં ગર્ભિતપણે ગમતી વસ્તુ પર રાગ રહેલે છે. દા. ત. વાહ ગરમી પડે છે એ ગમતી નથી, એના પર દ્વેષ— વિ શાય છે, તે એના પેટામાં ઠંડક ગમે છે, ઠંડક પર રા ર છે. મૂળ આ રાગ ઉપર દ્વેષ થાય છે, અને એમ થતો પ્રતિકૂળ વસ્તુ પર પ ચિત્તને વિહ્વળ કરે છે, તેથી પછી એવું વિવધ ચિત્ત ધર્મમાં સ્થિર રહેતું નથી.
ત્તિ જે શાંત-સ્વસ્થ હોય તે તે ધર્મક્રિયામાં સ્થિર કેમ ન રહે? પણ શાંત-સ્વસ્થ નથી માટે ચિત્તની ચંચળતા અનુભવાય છે. આ અશાંતિ–અસ્વસ્થતા શા કારણે ? કહો રાગ-દ્વપના જ કારણે. એ હોય ત્યાં સુધી શાંતિ શાની ? માટે આ વાત છે કે રાગમાં પણ ચિત્ત શાંત નહિ પણ અશાંત અવસ્થ છે, વિહૂવળ જ છે. માટે તે દુન્યવી ચીજ પર રાગ સ્થાપવા પછી ચિત્તમાં એ ભય કે શંકા થાય છે કે શું આ નાશ તે નહિ પામે? આ આવી જ રહેશે કે બગડશે?” રાગની વસ્તુ ન બગડે ન ખવાય એની તકેદારી રહે, એના પર આક્રમણ દેખી સંતાપ થાય. એ બધી અસ્વસ્થતા જ છે.
અરે ! ખરેખર આક્રમણ ન આવ્યું હોય તોય એની માત્ર કલ્પના થવાથી ય ચિંતા–સંતાપ ઊભા થાય છે. દા.ત. ઘરવાળા પર કે દીકરા પર બહુ રાગ છે, તે તપાસી જુઓ કે “આ ફલુની હવામાં એ માંદા પડશે તે? એવો