SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વેષને યો ૨૫૭ વાત કરીશ ? કોનું માઢું જોઇને રાજી થઇશ ? વળી આપણા પાડોશીઓ ખૂબ નટખટ છે. તે તમે કયાં જાણતા નથી ? માટે તમે અને તેટલા વહેલા આવજો. સુભટ રાજાની સાથે ગયા અને કુરંગી એકલી પડી. આ વખતે તેના મનમાં પરપુરુષને ભોગવવાની ઈચ્છા જાગૃત થઇ, તેથી એ ગામમાં ચંગા નામના એક યુવાન અને રૂપાળા સોની હતા, તેને ઘરેણાં ધાવડાવવાનાં બહાના તળે પોતાના ઘરે એલાવ્યા અને એકાંતમાં લઈ જઈને કહ્યું ઃ - હું યુવાન ! તું રૂપ અને કલાનેા ભંડાર છે, તેમ હું પણુ નવયૌવના અને રંગીલી છું, માટે તુ કથ્યુલ થા તે! આપણે સંસારના લહાવા લઇએ. ’જો તુ મારી આ માગણી કબૂલ નહિ કરે તો હું આપઘાત કરીશ અને તેનું પાપ તાસ કપાળે ચોંટશે.’ : ચંગો બદમાશ હતા અને બધી વાતે પૂરી હતા. સાત મહાવ્યસના પૈકીનુ કાઈ પણ મહાવ્યસન એવું ન હતું કે જેનું તે સેવન કરતુ ન હેાય. તેણે કહ્યું: ‘ જારકમમાં ઘણું જેખમ રહેલું છે, છતાં તેમાં હું સંમત થાઉં છું, કારણ કે મારા શિરે સ્ત્રીહત્યાનું પાપ ચાંટે, તે હું જરા પણ ઇચ્છતો નથી. ' પછી તે અને શ્રેષ્ટ ભોગવિલાસ કરવા લાગ્યાં અને મનગમનતુ ધન ઉડાવવા લાગ્યાં. એવામાં એક દિવસ સુભટના સદેશે। આવ્યો કે હું ચાર રાજમાં ઘરે આવું છું.’ એટલે ચ’ગાએ સમજાવી-પટાવીને તેની પાસે બાકી રહેલી બધી વસ્તુઓ પડાવી લીધી. સા, ૧૭
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy