________________
[ ૧૨ ]. સમભાવ અંગે કેટલુંક
સામાયિકમાં મુખ્યત્વે સમભાવ કેળવવાનો છે, એટલે તે અંગે પણ કેટલુંક જાણી લઈએ.
યેગસારના બીજા પ્રસ્તાવમાં કહ્યું છે કેअष्टांगस्यापि योगस्य, सारभूतमिदं खलु । यतो यमादिव्यासोऽस्मिन् सर्वाऽप्यस्यैव हेतवे ।।
અષ્ટાંગયોગને સાર પણ એ જ છે, એટલે કે સમભાવ છે. યમ-નિયમાદિ વેગને બધે વિસ્તાર તેની સિદ્ધિ માટે જ છે.”
આજે અષ્ટાંગયોગની સારી એવી પ્રસિદ્ધિ છે અને વેગનું નામ આવ્યું કે લેકે તેના તરફ આંગળી ચીંધે છે. પરંતુ એ અષ્ટાંગયોગને સાર તે સમભાવ જ છે. તેમાં યમ-નિયમને જે વિસ્તાર છે, એ બધા મનને સમભાવમાં લાવવા માટે જ છે. અમે અષ્ટાંગયેગના વિવેચનરૂપે “આત્મદર્શનની અમેઘ વિદ્યા નામને ગ્રંથ