SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ મુહપત્તિના પચાશ બેલનું રહસ્ય ૧૫૫ . બનઆવડતને લીધે તેને ઉપગ ન કરતું હોય એમ પણ બને, પરંતુ તેથી તેની ઉપગિતા ઓછી થતી નથી. પ્રશ્ન-આ બેલે અંગે શાસ્ત્રોમાં શું કહેલું છે? ઉત્તર-આ બેલેને શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી, પણ તે વૃદ્ધસંપ્રદાય અનુસાર ચાલ્યા આવે છે. પ્રશ્ન-વૃદ્ધસંપ્રદાય કેને કહેવાય ? ઉત્તર-વૃદ્ધ એટલે વડીલે. તેઓ જે પરંપરાનું અનુસરણ કરી રહ્યા હોય, તેને વૃદ્ધ સંપ્રદાય કહેવાય. આપણે ત્યાં કેટલીક વસ્તુઓ વૃદ્ધસંપ્રદાયથી ચાલી આવે છે અને તે પણ શાસ્ત્રીય વસ્તુઓ જેટલી જ આદરપાત્ર ગણાય છે. વાસ્તવમાં શાસ્ત્ર અને પરંપરા બંને મળીને આપણે ધાર્મિક વ્યવહાર નિર્માણ થયેલ છે. પ્રશ્ન-મુહપત્તી–પડિલેહણની આ રહસ્યમય કિયા ચાલુ પાઠશાળાઓ ભાગ્યે જ શીખવે છે, તો શું કરવું ? ઉત્તર-જો પરિસ્થિતિ એવી જ હોય તો કેઈમુનિરાજ કે ક્રિયાશીલ સુજ્ઞજન પાસેથી તે શીખી લેવી.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy