________________
૧૧૬
સામાયિક–વિજ્ઞાન
માટે આ સૂત્રના ઉપયોગ થાય છે. તે ફરી પણ કરવાની ભાવના થાય તે માટે તેમાં સામાયિકના લાભા દર્શાવેલા છે.
ક્રિયા દરમિયાન ૩૨ દોષમાંથી કોઇ દોષ લાગ્યા હાય, તેનું આ સૂત્ર વડે મિથ્યા દુષ્કૃત દેવામાં આવ્યું છે.
સામાયિકની ક્રિયામાં આલબનરૂપ આ દશ સૂત્રપાોને ઉપયેગ થાય છે. તેના અર્થ અને રહસ્ય જાણવા સામાયિકની ક્રિયામાં અનેરા પ્રાણ પૂરાય છે, એટલે પાકમિત્રોએ તેના પર ખાસ લક્ષ્ય આપવું ઘટે છે. [આ પ્રકરણમાં પ્રશ્નોત્તરી આપેલી નથી.