________________
મુનિજીવનની બાળપોથી-૪
(૧૦) પડુપેન્દ્રભારિયાએ : જેના આત્મા ઉપર મોહનીય
કર્મને વધારે પડતો ભાર હોય તે આત્મા–પ્રત્યુત્પન્ન
ભારિક કહેવાય. આવા કર્મના ભારેપણથી. (૧૧) સાયા સુફખમણુપાલચંતેણું : સાધુ જીવનમાં મળેલા
ભૌતિક સુખને કારમી આસકિત સાથે ભેળવવાથી. હિં વા ભવે.......
ઉપર જણાવેલા અજ્ઞાનતા વગેરે ચાર કારણે તથા પ્રમાદ વગેરે અગિયાર કારણેથી મારા આત્માએ આ ભવમાં કે અન્ય ભાગમાં પ્રાણાતિપાત કર્યો હોય, કરાવ્યું હોય કે અનુમેઘો હેય
ત નિમિ ગરિહામિ તિવિહં તિવિહેણું તેને ત્રિવિધ ત્રિવિધ હું નિંદુ છું–ગણું છું.
અઇઅં નિંદામિ : ભૂતકાળની હિંસાને નિંદુ છું, વર્તમાનમાં તેને રેકું છું (પડુપનં–વર્તમાનકાળમાં) -અને ભવિષ્યકાળ માટે તે સર્વ હિંસા નહિ કરવાનું પચખાણ કરું છું અર્થાત્
જાવજીવાએ અણિસિહં કઈ પણ પ્રકારની આશંસા વિનાને હું (અણિસિઓહીયાવજીવ સુધી હિંસા કરીશ નહિ-કરાવીશ નહિ અને અનુમંદિશ નહિ. આ પ્રતિજ્ઞાને સ્વીકાર હું અરિહંત-સિદ્ધ-સાધુ દેવ અને મારા આત્માની સાક્ષીએ કરૂ છું. -એવ ભવઈ ભિકૂખ વા ફિખુણુ વા...........