________________
મુનિજીવનની બાળપેાથી-૪
કરીને ચારિત્ર ધર્મની વિરાધના કરી હાય તેનુ‘પ્રતિક્રમણ કરુ છુ.
પ્રમાદાદિ અગિયાર કારણાથી થયેલા પ્રાણાતિપાત
ઉપર જણાવેલા ચાર દાષાથી થયેàા પ્રાણાતિપાત એ તે ચારિત્રધર્માંના સ્વીકાર પૂર્વેના છે, જ્યારે હવે જણાવાતા પ્રમાદ આદિ અગિયાર દોષોથી થતા પ્રાણાતિપાત પછીના છે. તે અગિયાર દોષ નીચે મુજબ છે.
re
(1) અભિગમેણુ ના પમાએણું : ચારિત્રધમ ના સ્વીકાર કરવા છતાં અભિગમ=સ્વીકાર] પ્રમાદથી,
(૨) રાગદાસપતિબદ્ધયાએ ઃ રાગ દ્વેષની આકુળ વ્યાકુળતાથી, (૩) ખલયાએ : બાળક જેવી નાદાન બુદ્ધિથી,
(૪) એાહયાએ : મિથ્યાત્વ વગેરે માહનીય કમ ના ઉદ્ભયની પ્રબળતાથી.
(૫) મઢયાએ ઃ શરીરની જડતાથી, (મંદતા-આળસ) (૬) કડ્ડયાએ ઃ કુતુહુલપણાના સ્વભાવથી,
:
(૭) તિ-ગારવ-ગરુયાએ : રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવના વધારે સપકથી થયેલા તાફાની ચિત્ત વડે, (૮) ચઉઢસાએવગએલું : કૈધાÊિ ચાર કષાયના ઉદયની પ્રળતાથી,
(૯) ૫'ચિદિવસણુ : પાંચ ઇન્દ્રિયાની વધુ પડતી ગુલામીથી થયેલી ચિત્તની વિહ્વળતાથી,