SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૪ ને તે આ આ લોક અને પરલેક સંબંધમાં જે અસત્ય પ્રરૂપણ વગેરે થાય તે આશાતના] (૧૩) કેવલી ભગવતેએ. કહેલે ધર્મ શ્રિતધર્મ અને ચારિત્રધર્મ એમ અને પ્રકારના ધર્મ સમજવા.૩ (૧૪) દેવ, મનુષ્ય અને અસુરક [અહીં દેવથી ઊર્વલોક–મનુષ્યથી તીછોલેક અને અસુરથી અધલોક સમજે] આમ ત્રણ લેકના વિષયમાં અસત્ય પ્રરૂપણ કરવી તે આશાતના. (૧૫) સર્વ પ્રાણ,ભૂત,છવા અને સર્વે અહીં પ્રાણ એટલે બેઈન્દ્રય આદિ વ્યક્ત શ્વસેવાસવાળા છ સમજવા, ભૂત એટલે પૃથ્વી આદિ પાંચ સ્થાવરો સમજવા, જીવ આયુષ્ય ભોગવતા બધા છે અને સત્ત્વ એટલે સંસારી અને સિદ્ધ એમ સર્વ જીવે સમજવા] વગેરેની અસત પ્રરૂપણ કરવી. (૧૬) કાળદ્રવ્ય જેિ એમ કહે કે, “કાળ નામનું કેઈ દ્રવ્ય છે જ નહિ.” ઈત્યાદિ કાળ સંબંધમાં અશ્રદ્ધા વગેરે કરવાથી આશાતના લાગે.] (૧૭) શ્રત એટલે જ્ઞાનાચાર [કેઈ એમ કહે કે, “શાસ્ત્ર ભણવાની સારી ક્રિયામાં કાળ અને અકાળ શેને હોય ?” અથવા કેઈ એમ કહે કે, “આગમ ગ્રંથમાં વારંવાર છ કાયનું કે છ વતેનું વર્ણન આપવાની શી જરૂર છે? આ પ્રમાણે શ્રુત સંબંધમાં આશાતના લાગે, (૧૮) મૃતદેવી [“મૃતદેવી છે જ નહિ.” અથવા “તેનામાં કાંઈ શક્તિ નથી.” તે આશાતના કહેવાય.] (૧) વાચનાચાર્ય જેિટલી વાર વાચના લેવાની હેય તેટલી વાર તેમને વંદન કરવું જોઈએ. આથી જે કંટાળીને એમ કહે કે, “અમારા કષ્ટને ખ્યાલ કર્યા વિના વાચનાચાર્ય શું કરવા વારંવાર
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy