________________
મુનિજીવનની બાળાથી–૪
વંદન કરાવતા હશે ?” આમ બેલવું તે વાચનાચાર્યની આશાતના કહેવાય.].
હવે મૃત સંબંધી ચૌદ આશાતનાએ
૧ જવાઈદ્ધ સત્રમાં કમ ન સાચવ્યું કે ઉચ્ચાર બરાબર
કે નહિ તેનું પ્રતિક્રમણ. ૨ વચ્ચએલિએ શાસ્ત્રોના જુદા જુદા અંશે ભેગા કરીને
સૂત્રના મૂળસ્વરૂપને બદલી નાખ્યું
તેનુ પ્રતિક્રમણ ૩ હીણપરમ સૂત્રને એકાદ પણ અક્ષર ઓછા બેલા
તેનું પ્રતિક્રમણ ૪ અચ્ચકખરમ્ સૂત્રને એકાદ પણ અક્ષર વધારે બેલા
તેનું પ્રતિક્રમણ. ૫ પયહીણું આખું પદ બલવામાં રહી ગયું તેનું પ્રતિક્રમણ. ૬ વિણહીણું સૂત્રને ઉચિત વિનય ન કર્યો તેનું પતિક્રમણ. ૭ ઘસહીણું જે પ્રમાણે વર્ણને ઘેષ (અવાજ) નીકળ
જોઈએ તે પ્રમાણે ન નીકળે તેનું
પ્રતિક્રમણ. ૮ જેગહીણું તે તે સૂત્રના જોગ કર્યા વિના તે તે સુત્રનું
વાચન વગેરે કર્યું તેનું પ્રતિક્રમણ