SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળાથી-૪ સિવાય અન્ય કઈ પણ શરીરને ભાગ અડે ન જોઈએ. અથવા પીઠ સિવાય શરીરનું કઈ પણ અંગ સ્પર્શ ન કરે તેમ રહેવું અથવા પગ લાંબા કરીને જમીન પર સુઈ જવું. દશમી પ્રતિમા આ પ્રતિમા પણ સાત-અહેરાત્રની આઠમી પ્રતિમાની જેમ સમજવી. એમાં વિશેષ એ છે કે, ગેહિકા, વીરાસન (ખુરશી પર બેઠા હોય અને ખુરશી લઈલેવી તેવું આસન) અથવા કેરીની જેમ શરીર વાંકુ રાખીને રહે. નોંધ : આઠમી, નવમી અને દશમી પ્રતિમામાં દરેકની આગળ પાછળ એક એક એકાસણું કરવાનું હોય છે. આથી ત્રણ પ્રતિમાના એકવીસ દિવસ + છ એકાસણા = કુલ સત્યાવીસ દિવસ થાય. અગિયારમી પ્રતિમા આ પ્રતિમા ત્રણ અહોરાત્રની છે. તેમાં પ્રથમ દિવસ એકાસણુને અને બાકીના બે દિવસે છઠ્ઠને તપ કરવાને હેય છે તેના પારણે એકા સણું જ કરવાનું હોય છે. બારમી પ્રતિમા આ પ્રતિમા એક રાત્રીની છે પણ પૂરી ચાર દિવસે થાય છે. તેમાં
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy